Aug 05, 2025
સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની પૂજા કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
Source: social-media
તો આવો જાણીએ કે શિવલિંગ પર સૌથી પહેલા શું ચઢાવવું જોઈએ.
Source: social-media
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર સૌથી પહેલા જળાભિષેક કરવો જોઇએ.
Source: social-media
શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે 'ॐ નમ: શિયાવ;' મંત્રનો જાપ પણ જરૂરથી કરો.
Source: social-media
જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર બેલપત્ર ચઢાવો.
Source: social-media
તેના પછી સફેદ ફૂલ અને ધતૂરાને શિવલિંગ પર અર્પિત કરો.
Source: social-media
આ સિવાય શિવલિંગ પર દૂધ, દહીં અને મધ ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે.
Source: social-media
શ્રાવણમાં શિવ ભક્તો શિવલિંગ પર અલગ-અલગ પદાર્થોથી અભિષેક કરતા હોય છે.
Source: social-media
દરેક પદાર્થનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને તેને અર્પિત કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.
Source: social-media