Jan 19, 2024

અયોધ્યાના રામ મંદિર કરતા પણ વિશાળ છે ભારતના 7 મંદિર

Ankit Patel

રામ મંદિર, અયોધ્યા. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું કુલ ક્ષેત્રફળ, 2.7 એકર છે

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન આરંભ થઈ ચૂક્યું છે

શ્રી રંગનાથ સ્વામી મંદિર. ક્ષેત્રફળ  6,31,000 વર્ગ મીટર 

Source: source- wikipedia

શ્રી લક્ષ્મીનારાણય દેવ મંદિર. શ્રીપુરમાં આવેલા આ મંદિરનું ક્ષેત્રફળ - 4,04,686 વર્ગ મીટર

Source: source- Google free Image

છત્તરપુર મંદિર - દિલ્હી. ક્ષેત્રફળ  2,80,000 વર્ગ મીટર

Source: Source - Delhi Tourism

અક્ષરધામ મંદિર - નવી દિલ્હી. ક્ષેત્રફળ   2,40,000 વર્ગ મીટર

Source: Source - Delhi Tourism

બેલૂર મઠ, હાવડા. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર

ક્ષેત્રફળ  1,82,109 વર્ગ મીટર

રામાનુજા મંદિર, મુચિંતાલ

બેલૂર મઠ, હાવડા. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર

નટરાજ મંદિર, ચિદંબરમ. ક્ષેત્રફળ  1,60,000 વર્ગ મીટર

આજનું રાશિફળ : શુક્રવાર તમારા માટે કેવો રહેશે?