આ સિવાય અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના અનેક સેલેબ્સ આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો બન્યા છે
Source: social-media
જાનકી મંદિર, જનકપુરના મહંત રામ રોશન દાસ દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયને સુંદર રીતે સુશોભિત સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.