Dec 16, 2022

પ્રમુખસ્વામી મહારાજ : બીજાના ભલામાં આપણું જ ભલું છે...

Haresh Suthar

જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિ:સ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા.

કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરૂદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા.

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરૂદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા.

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિ:સ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા.

માત્ર એક ધર્મગુરૂ તરીકે જ નહીં, પરંતુ અસંખ્ય લોકોના આદર્શ પ્રેરણામૂત્રિ તરીકે અને સમાજના એક મહાન હિતચિંતક સેવક તરીકે તેઓનું વ્યક્તિત્વ આગવો પ્રભાવ પાથરતું રહ્યું

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

માત્ર એક ધર્મગુરૂ તરીકે જ નહીં, પરંતુ અસંખ્ય લોકોના આદર્શ પ્રેરણામૂત્રિ તરીકે અને સમાજના એક મહાન હિતચિંતક સેવક તરીકે તેઓનું વ્યક્તિત્વ આગવો પ્રભાવ પાથરતું રહ્યું

દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને પ્રમુખસ્વામી મહારાજ 17 હજારથી વધુ ગામડાઓમાં જીવનભર ઘૂમ્યા, લાખો ઘરોને પાવન કર્યા, ભક્તો અનુયાયીઓના સાચા માર્ગદર્શક બન્યા

હાથી સપનામાં દેખાય તો શું માનવું, શુભ કે અશુભ?