જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની નિ:સ્વાર્થ ભાવનાથી તેઓ સૌના પ્રિય બન્યા.
માત્ર એક ધર્મગુરૂ તરીકે જ નહીં, પરંતુ અસંખ્ય લોકોના આદર્શ પ્રેરણામૂત્રિ તરીકે અને સમાજના એક મહાન હિતચિંતક સેવક તરીકે તેઓનું વ્યક્તિત્વ આગવો પ્રભાવ પાથરતું રહ્યું
માત્ર એક ધર્મગુરૂ તરીકે જ નહીં, પરંતુ અસંખ્ય લોકોના આદર્શ પ્રેરણામૂત્રિ તરીકે અને સમાજના એક મહાન હિતચિંતક સેવક તરીકે તેઓનું વ્યક્તિત્વ આગવો પ્રભાવ પાથરતું રહ્યું