Jul 22, 2025
શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા અને દર્શન કરવાનું મહાત્મ્ય હોય છે. અમદાવાદમાં ભગવાન શંકરના ઘણા મંદિરો આવે છે.
Source: social-media
અમદાવાદમાં સાબરમતી નદી કિનારે મીની સોમનાથ મંદિર આવેલું છે. આ શિવાલયનું સ્થાપત્ય આબેહુબ પ્રભાસના સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવું છે.
Source: social-media
અમદાવાદના મીની સોમનાથ મંદિર નામે પ્રખ્યાત આ શિવાલયનું સાચું નામ કોટેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલું છે.
Source: social-media
મીની સોમનાથ મંદિર સાબરમતીના કિનારે આવેલું છે. શિવ મંદિરની આસપાસ શાંત નદી કિનારો, હરિયાળી, પક્ષીઓનો કલરવ ભક્તોના મનને શાંતિ આપે છે.
Source: social-media
અમદાવાદના પ્રખ્યાત શિવ મંદિરમા શ્રાવણ માસ, મહાશિવરાત્રી, સોમવાર, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
Source: social-media
મીની સોમનાથ મંદિરમાં 2 નંદી છે, જેમા 1 શ્વેત નંદી અને 1 શ્યામ નંદીની મૂર્તિ છે.
Source: social-media
અમદાવાદના મીની સોમનાથ મંદિરમાં દરરોજ લઘુરુદ્રપાઠાત્મક થાય છે, જે મંદિરના વાતાવરણને ઉર્જાવાન રાખે છે.
Source: social-media
મીની સોમનાથ મંદિરની જમણી બાજુ રામલક્ષ્મણજાનકી અને ડાબુ બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં ચાલતી શિવધૂન વાતાવરણને ભક્તિમય બનાવે છે.
Source: social-media
28 જુલાઈથી આ લોકોની મુશ્કેલીઓ વધશે, શનિ અને મંગળનો બનશે ખતરનાક યોગ