Jul 24, 2025
ઘરોમાં ગરોળીની સમસ્યા ખુબ જ સામાન્ય છે અને ઘણી વખત ગરોળી લોકોની ઉપર પણ પડી જાય છે.
Source: social-media
મોટા ભાગના લોકો વિચારે છે કે જો ઘરમાં રહેતી ગરોળી માણસને કરડે તો, તેનાથી મોત થઈ શકે છે.
Source: social-media
ચલો જાણીએ કે આ ગરોળીઓ કેટલી ઝેરી હોય છે.
Source: social-media
ભારતમાં જોવા મળતી ઘરેલું ગરોળીઓ સામાન્ય રીતે માણસો માટે ખતરનાક નથી હોતી.
Source: social-media
ઘરોમાં જોવા મળતી મોટા ભાગની ગરોળી કોમન હાઉસ ગેકો પ્રજાતિ હોય છે.
Source: social-media
આ ગરોળીઓ માણસોથી દૂર રહેવાની કોશિશ કરે છે. તે જીવજંતુઓને ખાઈને ઘરની સફાઈ કરવામાં મદદ કરે છે.
Source: social-media
ગરોળી દુર્લભ મામલાઓમાં જ માણસોને કરડે છે. ભલે તે ઝેરીલી નથી હોતી પરંતુ તે બેક્ટેરિયા અને બીમારી ફેલાવી શકે છે.
Source: social-media
જો ઘરમાં રહેતી ગરોળી તમને કરડી પણ જાય તો તેનાથી શરીરમાં ઝેર ફેલાવવાનો ખતરો રહેતો નથી.
Source: social-media
જોકે ગરોળી કરડે તો ડોક્ટરને જરૂરથી મળો અને તેમની સલાહ લો. જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચી શકાય.
Source: social-media