Jul 14, 2025
અમૃતસરનો ઉલ્લેખ જ્યારે પણ થાય છે ત્યારે સુવર્ણ મંદિરની પણ ચર્ચા થાય છે. તેને અમૃતસરની શાન કહેવામાં આવે છે.
Source: social-media
સુવર્ણ મંદિરને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. તેને હરમિંદર સાહિબ પણ કહેવામાં આવે છે.
Source: social-media
સુવર્ણ મંદિર સોરોવરની વચ્ચે બનેલું છે અને તેના કિનારે આખું અમૃતસર શહેર વસેલું છે. આ સરોવરનું નામ અમ્બસર હતું, તેનાથી જ આ શહેરનું નામ પડ્યું છે.
Source: social-media
સુવર્ણ મંદિરની બહારના ભાગ પર સોનાની પરત ચઢેલી છે. આ કારણે તેને ગોલ્ડન ટેમ્પલ પણ કહેવામાં આવે છે.
Source: social-media
લગભગ 400 વર્ષ પહેલા સિખોના ધર્મ ગુરુ અર્જુન દેવે તેનો નક્શો બનાવ્યો હતો. સિખોના ચોથા ગુરુ રામદાસજી એ તેનો પાયો રાખ્યો હતો.
Source: social-media
મંદિરમાં સોનાની પરતની સાથે સુંદર કોતરણી પણ કરવામાં આવી છે. જે જોવામાં ખુબ જ સુંદર લાગે છે.
Source: social-media
સુવર્ણ મંદિરના કિનારે ઘણા મોટા અને નાના તીર્થ સ્થળો બનેલા છે. જ્યાં લોકો દર્શન કરવા માટે આવે છે.
Source: social-media
ગોલ્ડન ટેમ્પલની પાસે એક સંગ્રહાલય પણ બનેલું છે. જે સિખોના બલિદાન અને લડાઈમાં યોગદાનની કહાણી જણાવે છે.
Source: social-media
ગોલ્ડન ટેમ્પલની અસલી સુંદરતા જોવી હોય તો રાત્રિના સમયે જવું જોઈએ. તે રાતમાં ખુબ જ સુંદર દેખાય છે અને ચમકે છે.
Source: social-media
સુવર્ણ મંદિરમાં 24 કલાક લંગર ચાલતું રહે છે. અહીં દરરોજ લગભગ 50 હજાર લોકો ખાવાનું ખાય છે.
Source: social-media