Dec 02, 2022

પલાળેલા અંજીર ખાવાના 6 ફાયદા, જાણો

shivani chauhan

એનિમિયાથી બચાવે 

આયર્નની ઉણપના લીધે શરરીમાં એનેમિયા થાય છે.અંજીર આયર્નનો સારો સ્ત્રોત ધરાવે છે જેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર સુધારે છે.

અસ્થમા માટે ફાયદાકરક

અસ્થમાના દર્દીઓએ અંજીરનું સેવન કરવાથી શરીરમાંથી કફ સાફ થાય છે તેથી ફાયદાકરક છે.

હાડકા બનાવે મજબૂત

Title 3 અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રમાં હોય છે તેથી હાડકા મજબૂત કરે છે. Caption

 હાર્ટની બીમારીથી બચાવે 

અંજીરમાં એન્ટી ઓક્સિડેન્ટનો ગુણ છે જે હાર્ટને ફ્રી રેડીકલથી થતા નુકસાનથી બચાવે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે 

પલાળેલા અંજીરમાં પેક્ટિન હોય છે જે બેડ કોલેસ્ટ્રલ ઓછું કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે 

પલાળેલા અંજીરમાં પેક્ટિન હોય છે જે બેડ કોલેસ્ટ્રલ ઓછું કરવામાં મદદ કરે છે.

 કબજિયાતમાં આપે રાહત 

અંજીરમાં ફાઈબર હોય છે જે પેટ સાફ રાખે છે અને કબજિયાતથી રાહત અપાવે છે.

ચહેરા પર ડુંગળીનો રસ લગાવવાના ફાયદા