Aug 05, 2025
Source: freepik
Source: freepik
Source: freepik
Source: freepik
1 ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર અને થોડું દૂધ અથવા ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો, બનાવેલ આ પેસ્ટ લગાવો અને 15 મિનિટ પછી હાથથી હળવા હાથે ઘસીને ધોઈ લો.
Source: freepik
ચહેરા પરથી ટેન દૂર કરે છે. રંગ સુધારે છે અને ત્વચાને ચમક આપે છે.
Source: freepik
દરરોજ રાત્રે કોટનના ટુકડા પર ગુલાબજળ લગાવો, સ્કિનને તાજગી આપે છે. છિદ્રોને સાફ કરે છે અને ચહેરો તાજો દેખાય છે.
Source: freepik
2 ચમચી મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી ધોઈ લો, તે ઓઇલ ઘટાડે છે, ખીલ દૂર કરે છે અને સ્કિનને ઠંડક આપે છે.
Source: freepik
કોલકાતાના પ્રખ્યાત ત્વચારોગ વિજ્ઞાની ડૉ. એસ.બી. કાલા કહે છે, આજકાલ ઘણા દર્દીઓ મારી પાસે આવે છે જેઓ તેમની ત્વચા પર થતી પ્રતિક્રિયાઓથી ચિંતિત હોય છે.
Source: freepik
એક્સપર્ટ કહે છે કે 'હું તેમને મોંઘા પ્રોડક્ટસને બદલે ઘરેલું ઉપચાર અપનાવવાની સલાહ આપું છું. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને ચણાનો લોટ સ્કિનને સાફ કરે છે.
Source: freepik
Raksha Bandhan 2025 : રક્ષા બંધન પર ખાસ બનાવો ખાંડ વગર નાળિયેર લાડુ, ટેસ્ટી અને હેલ્ધી પણ!