Dec 29, 2022

આ દાળ કબજિયાત માંથી આપશે છુટકારો

shivani chauhan

કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમારે તમારા ડાયટનું ખુબજ ધ્યાન રખવું પડે છે. આ દાળ તમને કબજિયાત માંથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

Source: (Source : Freepik)

પાચન સંબંધિત પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવવા માટે તમે ડાયટમાં આખા મગને એડ કરી શકો છો. તેમાં પેક્ટિન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે. તે પેટ માટે ગુણકારી છે.

ફાઈબરથી ભરપૂર હોવાથી મસૂરની દાળનું સેવન કરવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. તેનાથી કબજિયાતથી છુટકારો મળે છે.

Source: happymary78/ insta

કબજિયાતથી છુટકારો મેળવવા માટે તુવેરની દાળનું સેવન પણ કરી શકાય છે.  તેમાં રહેલ ફાઈબર પેટ માટે ફાયદાકારક છે.

કળથી કબજિયાતથી છુટકારો આપતા ફાઇબરના ગુણ હાજર છે. સાથેએ વેટ લોસમાં મદદ કરે છે.

કાબુલી ચણામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઘૂંટણને મજબૂત બનાવે છે. આ સાથે તેમાં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે.

અડદની દાળમાં રહેલ હાઈ ફાઈબરના લીધે કબજિયાતમાં રાહત આપે છે.

શિયાળામાં એલોવેરા જ્યુસ પીવાથી થાય છે આ ફાયદા