Nov 30, 2022

સવારમાં બ્રેકફાસ્ટ ન કરવાથી થતા નુકસાન

Ajay Saroya

પોષક તત્વોની ઉણપ

  સવારમાં નાસ્તો ન કરવાથી શરીરમાં પોષણ તત્વોની ઉણપ સર્જાય છે, આથી દરરોજ બ્રેકફ્રાસ્ટ ભૂલ્યા વગર કરી લેવું

ડાયાબિટીસ

  ઘણા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, સવારમાં નાસ્તો ન કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે

વજન અનિયંત્રિત થવું

 ઘણા લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ ભોજન કરવાથી વજનમાં ઝડપથી વધારો થઇ શકે છે, આથી હળવો નાસ્તો કરતા રહેવુ

ઇમ્યૂનિટી

    બ્રેકફાસ્ટન ન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, વાયરસ ઇન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે

બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય

ઘણા લોકો કોઇ પણ સમયે બ્રેકફાસ્ટ કરે છે, પરંતુ યોગ્ય સમય સવારના 7થી 9 વાગ્યાનો છે

મેટાબોલિઝ્મ ઘીમું પડવું

 સવારમાં નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ સ્લો પડી જાય છે, પરિણામે ઘણી બીમારી લાગુ થઇ શકે છે

શરીરને તંદુરસ્ત રાખવા માટે સવારમાં હળવી કસરત પણ કરવી જોઇએ

ક્યા બ્લડ-ગ્રૂપના લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે?