Bageshwar dham dhirendra shastri darbar in rajkot: બાગેશ્વાર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે આજે 1 જૂન, 2023ના રોજ ‘દિવ્ય દરબાર’ યોજાઇ રહ્યો છે. દરબારની શરૂઆત પહેલા તેમણે પ્રવચન આપ્યુ હતુ. નોંધનિય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય કાર્યક્રમ અર્થ રાજકોટમાં છે, જેમાં 1 જૂને દિવ્ય દરબાર લગાવશે અને ત્યારબાદ 2 જૂનના રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી છેલ્લે 3 જૂન વડોદરામાં પણ એક દિવસીય દિવ્ય દરબાર લગાવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત કરવાની પહેલા પ્રવચનમાં કહ્યુ કે, હાલ ઘર-ઘરમાં રાવણ બેઠાંમાં , આટલા બધા રામ ક્યાથી આવશે, આપણે મનમંદિરમાં રહેલા રામને જગાડવાની જરૂર છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબારની શરૂઆત કરવાની પહેલા પ્રવચનમાં કહ્યુ કે, હાલ ઘર-ઘરમાં રાવણ બેઠાંમાં , આટલા બધા રામ ક્યાથી આવશે, આપણે મનમંદિરમાં રહેલા રામને જગાડવાની જરૂર છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં રેસક્રોસ મેદાન ખાતે આવી પહોંચ્યા છે અને હવે ટૂંક સમયમાં દરબાર શરૂ થશે.
બાબાના ભક્તો અને અનુયાયીઓથી મેદાન ઉભરાયું
ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ ખાતે યોજાઇ રહેલા દરબારમાં સામાન્ય લોકોથી લઇને મોટા જાણીતા વ્યક્તિઓ અને ભાજપના નેતાઓ હાજર થયા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બાબાના 'દરબાર'માંં હાજરી લગાવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં રેસક્રોસ મેદાનમાં દરબાર લગાવી રહ્યા છે. મોટી સંખ્યામાં બાબાના ભક્તો અને અનુયાયીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા છે. ઉનાળાના આગદઝાડતા તડકામાં લોકો આવ્યા છે.
सज गया दरबार राजकोट गुजरात का….कुछ ही वक्त में पूज्य सरकार पधार रहे है…. pic.twitter.com/60LrNgLUni
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) June 1, 2023
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં આજે રેસક્રોસ મેદાન ખાતે દરબાર લગાવશે અને આવતીકાલે કથા સંભળાવશે.
ख़ुशख़बरी….
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) June 1, 2023
गुजरात प्रवास में कल लगेगा महादिव्य-दरबार राजकोट के ‘’रेसकोर्स ग्राउंड’’ में….आप सभी बागेश्वर धाम के दीवाने सादर आमंत्रित है…इस दरबार का सीधा प्रसारण आप बागेश्वर धाम के यूट्यूब/फ़ेसबुक पर देख सकते है…#Rajkot #Gujarat #Bageshwardhamsarkar #Divyadarbar… pic.twitter.com/0TvWVsw2cX