Ram Mandir ‘Pran Pratishtha’ Highlights: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ દરમિયાન રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામ રાજ્યાભિષેક થયા છે. બુધવારે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. સૌ પ્રથમ રામલલા મૂર્તિને લાંબા સમય સુધી અનાજ, ફળો અને સુગંધિત પાણીમાં રાખવામાં આવી હતી. જે બાદ રિવાજ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે સવારે અરણિમંથનથી અગ્નિ દેખાશે. અરણી મંથન પહેલા ગણપતિ સહિત સ્થાપિત દેવતાઓની પૂજા, બધા દ્વારપાલો દ્વારા. શાખાઓમાં વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતધિવાસ, કુંડપૂજન, પંચભુ સંસ્કાર હશે.
હરિયાણા સરકારે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખી 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ રાજ્યના તમામ સરકારી ઓફિસો અને શિક્ષણ સંસ્થાઓમાં અડધા દિવસે રજાની ઘોષણા કરી છે.
Ayodhya Ram Temple pranpratishtha | Half holiday declared in all state government offices and educational institutions across the state of Haryana till 2:30 pm on 22nd January pic.twitter.com/qcoIlZU3Cd
— ANI (@ANI) January 19, 2024
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉજ્જૈનથી મહાકાલેશ્વર પ્રબંધ સમિતિ દ્વારા 5 લાખ લડ્ડુો પ્રસાદ અયોધ્યા મોકલવામં આવ્યો છે.
#WATCH उज्जैन, मध्य प्रदेश: प्राण प्रतिष्ठा महोत्सव के लिए महाकालेश्वर प्रबंध समिति द्वारा 5 लाख लड्डू प्रसाद अयोध्या भेजा जा रहा है। pic.twitter.com/ZFLJh613Sq
— ANI_HindiNews (@AHindinews) January 19, 2024
કર્ણાટકના પૂર્વ મુખ્મયંત્રી બસવરાજ બોમ્મઈએ 22 જાન્યુઆરીએ થનારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા બેંગલુરુમાં એક રામ ભજન રજૂ કર્યું છે.
VIDEO | Former Karnataka CM @BSBommai releases a Ram bhajan in Bengaluru ahead of Ayodhya Ram Mandir 'Pran Pratishtha' ceremony, which is scheduled to be held on January 22.
— Press Trust of India (@PTI_News) January 19, 2024
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/rcL7cGHcUV
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર અલિગઢના ડીએમ ઇન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે અમે 22 જાન્યુઆરી માટે પહેલાથી જ દારૂબંધીનો આદેશ કરી દીધો છે. આ પવિત્ર અવસર પર રાજકીય રજા જાહેર કરી દીધી છે. માંસની દુકાનોને પણ બંધ કરાવી દીધી હતી. જેથી કરીને પવિત્ર માહોલમાં પૂજા કરી શકાય.
#WATCH अलीगढ़, उत्तर प्रदेश: अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा समारोह पर DM इंद्र विक्रम सिंह ने कहा, "हमने 22 जनवरी के लिए पहले ही शराब बंदी का आदेश कर दिया था…इस पवित्र अवसर पर राजकीय अवकाश भी घोषित किया गया है…मांस की दुकानों को भी बंद करा दिया गया है ताकि लोग पवित्र… pic.twitter.com/RodzzLhLER
— ANI_HindiNews (@AHindinews) January 19, 2024
Ram Mandir Ayodhya Live Updates: રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ભગવાન રામ ગર્ભગૃહમાં બિરાજમાન છે. બધા ભક્તો તે અદ્ભુત ચિત્ર જોઈને રોમાંચિત છે અને 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. વધુ વાંચો