scorecardresearch

Ankit Patel

Ankit Patel is a Senior Copy Editor at the gujarati.indianexpress.com. He works with the News Desk and often writes for the Explained Desk. He is interested in covering stories on politics, dharma, career and local news.
મોરબી પુલ દુર્ઘટના, હૃદયકંપી જાય એવા દ્રશ્યો, બાળકોની તસવીરો લઈને ભટકી રહ્યા છે મા-બાપ, પરવારોની આંખમાં ચોરધાર આંસુ

Heartbreaking Story of the Morbi Bridge Tragedy: બાળકોની જીદના પગલે ફરવા નીકળેલા જાડેજા પરિવારનું બધું જ લૂંટાઈ ગયું. મંદિર દર્શન…

Morbi Bridge Collapse: આશરે 100 લોકો હજી પણ ગાયબ, રેસ્ક્યૂ ઓપરેશન સ્થગિત, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક

morbi cable bridge collapses: મોરબી દુર્ઘટના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજભવનમા હાઇ લેવલ બેઠક યોજી હતી. જેમાં રાહત બચાવ…

today live darshan, Kashtabhanjan dada darashan
“અમારા કષ્ટ હરો દયાળા દાદા”, સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં…

પુલ જોવા માટે લોકોને રૂ.50માં બ્લેકમાં ટિકિટ વેચાઈ, મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલા 10 મોટા પ્રશ્નો

morbi cable bridge collapses: 26 ઓક્ટોબરે ગુજરાતી નવા વર્ષના અવરસ પર સાત મહિના બાદ આ પુલને ફરીથી ચાલું કરવામાં આવ્યો…

“સાત માસની સગર્ભાને મરતા જોઈ હું કંપી ઉઠ્યો”: મોરબી પુલની દુર્ઘટના નજરે જોનાર ચાવાળાએ વ્યક્ત કરી દર્દનાક કહાની

morbi bridge accident Eye witness interview: રવિવાર સાંજે જ્યારે મોરબી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે આનંદનો માહોલ લોકોની ચીચીયારીઓમાં…

મોરબી પુલ દુર્ઘટના Update: 132 લોકોના મોત, 170થી વધારે લોકોને બચાવાયા, હેલ્પલાઈન નંબર જાહેર

morbi cable bridge collapses: ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે કેબલ બ્રિજ દુર્ઘટનામાં 100થી વધારે લોકોના મોત…

મોરબી પુલ દુર્ઘટનાઃ 100ની ક્ષમતાવાળા પુલ પર 500થી વધારે લોકો પહોંચ્યા, નગર પાલિકાએ આપ્યું ન્હોતું ફિટનેશ સર્ટિફિકેટ

morbi cable bridge collapses: પુલની ક્ષમતા કરતા વધારે લોકો પહોંચી જવાના કારણે પુલ તૂટી ગયો હતો. પુલની ક્ષમતા 100 લોકોની…

સોમવારે ઘરે બેઠાં જ કરો ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભાળાનાથના કરો live દર્શન

Ujjain mahakaleshwar temple live darshan:બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની…

Tarot Card Weekly Horoscope, Tarot Card Weekly Prediction
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે?, વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો…

SSC GD Constable 2022: GD કોન્સ્ટેબલની 24369 જગ્યાઓ માટે ભરતી, 10મું પાસ આ રીતે લાગુ કરો

SSC GD constable 2022: ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જાહેર કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર અરજી કરવી. નિયમો મુજબ કરવામાં આવેલી…

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા યૂનિફોર્મ સિવિલ કોડનો દાવ ચાલી શકે છે બીજેપી, કમિટિ બનાવવાની તૈયારી

Gujarat assembly election: સરકાર ટૂંક સમયમાં આ સંબંધમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. સરકાર જો આવું કરે તો આ ગુજરાત…

ઓક્ટોબરમાં વંદેભારત ટ્રેનને ચાર વખત નડ્યો અકસ્માત, વલસાડ નજીક ટ્રેનને ફરી ભટકાઈ ગાય

Vande Bharat Train Accident Gujarat: ગુજરાતના વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેન સાથે ગાયની…

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શરુ કર્યું ‘પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો’ અભિયાન

Arvind Kejriwal gujarat assembly election: અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે એક અભિયાન શરુ…

ABP-C Voter Survey: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કેવી રહેશે બીજેપી, કોંગ્રેસ અને આપની સ્થિતિ?

ABP news c voter survey Gujarat assembly elections: સી વોટરે એબીપી ન્યૂઝ સાથે મળીને ગુજરાતના દરેક વિસ્તારમાં સર્વે કર્યો છે.…

Infosysના પગલાંથી બ્રિટનના PM ઋષિ સુનકની પત્નીને થશે ફાયદો! મળશે 64 કરોડ રૂપિયા

IT Firm Infosys Dividend: ભારતની આઈટી કંપની ઇન્ફોસિસે નાણાંકિય વર્ષ 2022-23 માટે શેરહોલ્ડર્સના દરેક શેર ઉપર 16.50 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ…

હેટ સ્પીચમાં સજા થયેલા આઝમ ખાનનું ધારાસભ્ય પદ ગયું, શું કહે છે કાયદો?

Hate Speech Azam Khan uttar pradesh: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે હેટ સ્પીટ મામલે સજા થયેલા આઝમ ખાનને પોતાના ધારાસભ્ય પદથી…

today live darshan, Kashtabhanjan dada darashan
સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live

ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે.…

PM Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરમાં પોલીસ માટે વન નેશન વન યુનિફોર્મ ઉપર મુક્યો ભાર

PM Modi in chintan shivir: ફરિદાબાદના સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિબિરનો શુક્રવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું…

Latest

અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×