scorecardresearch

Ankit Patel

Ankit Patel is a Senior Copy Editor at the gujarati.indianexpress.com. He works with the News Desk and often writes for the Explained Desk. He is interested in covering stories on politics, dharma, career and local news.
સોલોમન દ્વિપ પર ભયાનક ભૂકંપ બાદ સુનામીની ચેતવણી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતા

Solomon Islands Earthquake tsunami: વડાપ્રધાન કાર્યાલય તરફથી નિવેદન રજૂ કરીને ઉંચા સ્થાનો ઉપર જવાની સલાહ આપી હતી. પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં…

gujarat election 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સાત બિલિયોનર્સ ઉમેદવારો મેદાનમાં, પાંચ ભાજપના અને બે કોંગ્રેસના

seven candidates billionaire club: ગુજરાતમાં થનારી આ વિધાનસભા ચૂંટણીમાં બિલિયોનર્સ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારો એવા…

ઇન્ડોનેશિયામાં ભૂકંપઃ “હે ભગવાન અમારા પર દયા કરો”, ભૂકંપ દરમિયાન હડકંપ, અત્યાર સુધીમાં કુલ 162ના મોત

earthquake in Indonesia: ભૂકંપનું કેન્દ્ર પશ્વિમ જાવાના સિયાનજુરમાં હતું. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ત્યાંના ગવર્નરનું કહેવું…

‘તમે કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા’, સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં…

Mahasamrajya Yoga: વૃશ્ચિક રાશિમાં બન્યો મહાસામ્રાજ્ય યોગ, આ ત્રણ રાશિના જાતકોને ધનલાભની સાથે પ્રગતિના પ્રબળયોગ

Mahasamrajya Yoga In Kundli: આ યોગ 19 નવેમ્બરે બની ગયો. જેની અસર દરેક રાશિઓ ઉપર જોવા મળી રહી છે. પરંતુ…

IBPS SO ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?

IBPS SO recruitment: આ ભરતી અભિયાન IT અધિકારી, કૃષિ ક્ષેત્ર અધિકારી, રાજભાષા અધિકારી, કાયદા અધિકારી, HR/કાર્મિક અધિકારી અને માર્કેટિંગ અધિકારીની…

RBI ગવર્નરે મંદી અંગે કરી મોટી વાત, ભારતની સ્થિતિ અલગ, મંદીની સંભાવના ઓછી

RBI Governor Shaktikant Das: હૈદરાબાદમાં આરબીઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચના વાર્ષિક સમ્મેલનને શક્તિકાંત દાશે સંબોધિત કર્યું હતું. આ…

પુણે-બેંગલુરુ હાઇવે ઉપર મોટો અકસ્માત, એક સાથે 48 વાહનો ક્ષતિગ્રસ્ત

Pune Bengaluru highway accident: પુણે-બેંગલુરુ હાઇવેના નાવલે ઉપર રવિવારે રાત્રે મોટો અકસ્માત થયો હતો. જેમાં આસરે 48 વાહનો ક્ષતિગ્રસ્ત થયા…

mahakaleshwar, today live darshan
સોમવારે ઘરે બેઠાં જ કરો ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભાળાનાથના કરો live દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ…

Tarot Card Weekly Horoscope, Tarot Card Weekly Prediction
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયું તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

Tarot Card Weekly Prediction: દરેક રાશિની આ સપ્તાહે કેવી રહેશે હેલ્થ, કારકિર્દી અને સંબંધોમાં શું આવશે ઉતાર-ચડાવ તે પ્રિડીકશન ટેરો…

‘અટકાના, લટકાના, ભટકાના’ યુગ સમાપ્ત થયો, અરુણાચલ પ્રદેશમાં પીએમ મોદીએ લોકોને કહ્યું

PM Narendra Modi Arunachal Pradesh: આ પ્રસંગે લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “અટકાવવું, લટકાવવું અને ભટકાવવાનો સમય…

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે આવ્યા મેઘા પાટકર, મહારાષ્ટ્રની ઘટનાથી ગુજરાત ચૂંટણીમાં ગરમાવો, બીજેપીને યાદ અપાવ્યો સરદાર સરોવર બંધ વિરોધ

Medha Patkar joins bharat jodo Yatra: મેઘા પાટકરે પોતાના નર્મદા બચાવો આંદોલનના માધ્યમથી ગુજરાતની સરદાર સરોવર પરિયોજના વિરુદ્ધ આંદોલનનું નેવૃત્વ…

રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મળશે ટી20ની કમાન? BCCIના નવા સિલેક્ટર્સ પસંદ કરશે દરેક ફોર્મેટ માટે અલગ કેપ્ટન

Sharma in T20 International: ટી20 વર્લ્ડ કપ 2022માં ઇંગ્લેન્ડના હાથોમાંથી સેમી ફાઈનલમાંથી બહાર હોવાની સાથે જ આઈસીસી ટ્રોફીની અછ બાદ…

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પહેલા તબક્કામાં 40 સીટો પર પ્રચારમાં CM યોગી, શિવરાજ, હિમંતા સહિત 29 દિગ્ગજ નેતા, 10 દિવસમાં કોઈ કસર નહીં છોડે બીજેપી

Gujarat Assembly Election 2022: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહિત ભાજપના રાષ્ટ્રીય નેતા શુક્રવારે 40 સીટો ઉપર…

શ્રદ્ધા હત્યા કેસઃ 5 દિવસની અંદર જ આરોપીનો નાર્કો ટેસ્ટ કરવો કોર્ટનો આદેશ, શ્રદ્ધાના વોટ્સએપ ચેટમાં દેખાઈ આફતાબની હેવાનિયત

shraddha walker murder case: શ્રદ્ધાના દોસ્તોની ઇસ્ટાગ્રામ ચેટથી જાણવા મળ્યું છે કે તેના લિવ ઇન પાર્ટનર આફતાબ પુનાવાલા તેને ખરાબ…

“દયાળા દાદા દુઃખ દુર કરો અમારા”, સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live

ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે.…

દેશના પહેલા પ્રાઈવેટ રોકેટ વિક્રમનું સફળ લોન્ચિંગ, જાણો શું છે ખાસિયત

Skyroot Aerospace Vikram-S Launch: કંપનીના વિક્રમ-એસ રોકેટને શ્રીહરીકોટમાં ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (Isro)ના લોન્ચપેડથી સવારે 11.30 વાગ્યે લોન્ચ કર્યું હતું.

ઉત્પન્ના એકાદશીઃ કેમ મહત્વપૂરણ છે એકાદશીનું વ્રત? જાણો શું છે નિયમ અને પૌરાણિક મહત્વ

Utpanna Ekadashi 2022: માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં દરેક વ્રતોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વ્રત રાખનારા લોકોના પાપ નષ્ટ થઈ…

Express Exclusive

Latest

અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×